નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડીને કોરોના પોઝિટીવ, બંને સારવાર અથૅ ખસેડાયા
નેત્રંગ, હિન્દ ન્યૂઝ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના પોઝિટીવ કેસના દદીૅઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,જેમાં નેત્રંગ ટાઉનના ગાંધીબજાર વિસ્તારમાં કોરોના વાયરસથી ૮ જેટલા રહીશો સંક્રમિત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથાર અને નેત્રંગના કેલ્વીકુવા ગામનો રહીશ પો.સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો કમલેશ વસાવા પણ કોરોના વાયરસના સંક્રમિત થયા હતા, જેથી વાલીયા ખાતે આવેલ પોલીટેકનીક કોલેજમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથારને કોરોનાટાઇન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં દિવસેને દિવસે કોરોના … Continue reading નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડીને કોરોના પોઝિટીવ, બંને સારવાર અથૅ ખસેડાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed